Alternate Text

જાણો તમારા ધારાસભ્યશ્રી વિશે

સેવા,સંવેદના અને સંસ્કૃતિ સવર્ધનને સમર્પિત વ્યક્તિત્વ. ખમીરવતી શાહપુરની ભૂમિનું સંતાન કઠોર પરિશ્રમ જેમનો જીવનમંત્ર છે. જન જન ની સુખાકારી માટેની કટીબધ્ધતા છે સૌ ભણે, સૌ આગળ વધે જેમનું લક્ષ્ય છે.

“ના જાતિવાદ, ના પ્રાંતવાદ, ફક્ત રાષ્ટ્રવાદ" ના સૂત્ર સાથે આગળ વધતા શ્રી કૌશિકભાઈ જૈન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં અમદાવાદનું સાંસ્કૃતિક હાર્દ ગણાતા એવા દરિયાપુર માંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા . શાહપુર ના એક સામાન્ય પરિવાર માં જન્મ થયેલ એવા કૌશિકભાઈ ની એક વિદ્યાર્થી નેતાથી દરિયાપુરની રાષ્ટ્રવાદી જનતાનો વિધાનસભામાં ગુંજતો અવાજ બનવાની એમની સફર ખુબ જ રસપ્રદ છે.

વધારે જાણો

યોજનાકીય કેમ્પ